RSS

હવે એ આશા પણ ભેળસેળ વારી મળે છે તો સપના તાજા રહેવાને બદલે વધુ મુરઝાઈ જાય છે

06 Apr

અરે કોઈ સ્વપના લઈ લ્યો કોઈ સ્વપના લઈ લ્યો !!!!!
લો આવી ગયો સપનાનો સોદાગર …

આ રાત્રે આવતો હોય તોય સારું ,આ સવારના પહોરમાં આવે છે તો એ સપના લઈને શું કરું ?
સવારમાં લીધેલા સપના રાત સુધી ક્યા તાજા રહે છે ?

અને હમણા થી તો રાત્રે ઊંઘ પણ બહુ મોડી આવે છે,ત્યાં સુધી ઓલ્યા વાસી થઈ જાય છે.
ઓલો સોદાગર તો કહેતો હતો કે બહેન ઉપર થોડું આશાનું પાણી છાંટી રાખજો તાજા રહેશે ,
હવે એ આશા પણ ભેળસેળ વારી મળે છે તો સપના તાજા રહેવાને બદલે વધુ મુરઝાઈ જાય છે.

પહેલા સારું હતું કે સપના સવારમાં જોવા મળતા અને પુરા પણ થતા હતા ,
હવે સમયનું ચક્ર ફેરવાઈ ગયું અને સવારના સપના જોવાનો સમય નથી અને સાચા પણ નથી પડતા.
આ મુઓ હવે થી રાતના આવે તો સારું , થોડાક ખરીદી લઉં

રેખા પટેલ (વિનોદિની)

 
1 Comment

Posted by on April 6, 2015 in અછાંદસ

 

One response to “હવે એ આશા પણ ભેળસેળ વારી મળે છે તો સપના તાજા રહેવાને બદલે વધુ મુરઝાઈ જાય છે

  1. પ્રેમપરખંદા

    April 6, 2015 at 5:48 pm

    વાહ

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: